પાકિસ્તાન-અફઘાનિસ્તાન કેમ યુદ્ધ કરી રહ્યાં છે?
  • December 30, 2024

પાકિસ્તાનની એરસ્ટ્રાઈક અને અફઘાનિસ્તાનની ધમકી બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો માહોલ ઊભો થઈ ગયો છે. અફઘાનના તાલિબાન લડવૈયા ડુરાન્ડ લાઈન ક્રોસ કરીને પાકિસ્તાનમાં ઘૂસી ગયા છે અને પાકિસ્તાની સેનાની…

Continue reading
પૂજારી-ગ્રંથીઓને દર મહિને 18 હજાર રૂપિયા- કેજરીવાલની જાહેરાત પર બીજેપીએ શું કહ્યું?
  • December 30, 2024

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ માટે વધુ એક સ્કીમ જાહેર કરી છે. વરિષ્ઠો અને મહિલાઓ માટે મોટી યોજનાઓ જાહેર કર્યા બાદ પૂજારીઓ અને ગ્રંથીઓ…

Continue reading
ભારતનો જીડીપી ગ્રોથ 6.6 ટકા રહેવાનો અંદાજ:RBI
  • December 30, 2024

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 2024-25 માટે ભારતનો જીડીપી ગ્રોથ 6.6 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક સ્તરે આર્થિક પરિસ્થિતિઓ અને ઘરેલુ માગમાં સુધારાના કારણે દેશનો જીડીપી…

Continue reading
પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર આપ્યું મોટું નિવેદન
  • December 30, 2024

બિહારની રાજધાની પટનામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા BPSC ઉમેદવારોના વિરોધમાં હવે રાજકારણ શરુ થઈ ગયું છે. જેમાં અલગ અલગ પાર્ટીઓના નેતાઓ એકબીજા પર સતત આરોપ લગાવી રહ્યા છે. હાલ…

Continue reading
વિદ્યાર્થીઓની CM નીતિશને સીધી ચિમકી- 2025માં થશે તમારી પરીક્ષા
  • December 30, 2024

ડિસેમ્બર મહિનામાં બિપીએસસી એટલે કે બિહાર લોક સેવા આયોગના પરીક્ષાર્થીઓ પર ત્રણ વખત લાઠીચાર્જ થઈ ચૂક્યો છે. રવિવારે બિહારની રાજધાની પટનામાં થયેલા લાઠીચાર્જમાં પોતાના ઘાયલ મિત્રને ખભે ટેકો આપતો એક…

Continue reading
ત્રીજીવાર બાળકીને જન્મ આપતાં પત્ની પર પેટ્રોલ છાંટી સળગાવી, જુઓ ક્યાંની છે ઘટના?
  • December 29, 2024

મહારાષ્ટ્રના પરભણી જીલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ત્રીજી પુત્રીના જન્મ બાદ પતિએ પત્ની પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી છે. આ ઘટનામાં મહિલાનું મોત થયું છે. પોલીસે આરોપી પતિની…

Continue reading
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા
  • December 28, 2024

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના આજે નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા. તેમના પાર્થિવ દેહના દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરાયા. ત્રણેય પાંખની સેનાઓએ તેમને અંતિમ સલામી…

Continue reading
મનમોહન સિંહનો પાર્થિવ દેવ અંતિમ સંસ્કાર માટે રવાના, દેશીની શ્રદ્ધાંજલિ
  • December 28, 2024

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહ કોંગ્રેસ હેડક્વાર્ટરથી નિગમ બોધ ઘાટ લઈ જવાઈ રહ્યો છે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે સોનિયા, રાહુલ- પ્રિયંકા સહીતના નેતાઓ…

Continue reading
બ્લૂમબર્ગે લખ્યું- મનમોહન સિંહનું નિધન ત્યારે થયું છે, જ્યારે ભારતમાં યોગ્ય…
  • December 27, 2024

1991માં જ્યારે ભારતની અર્થવ્યવસ્થા ચલણ સંકટનો સામનો કરી રહી હતી, ત્યારે નાણાં મંત્રી તરીકે મનમોહન સિંહે સરકાર નિયંત્રિત અર્થવ્યવસ્થાને લાઇસન્સ રાજથી મુક્ત કરવાનું શરૂ કર્યું હતું. તેનો પરિણામ એ થયો…

Continue reading
“ઇતિહાસ લખવામાં આવશે, તો અમે નિર્દોષ બહાર આવીશું”- સત્ય સાબિત થયું
  • December 27, 2024

પ્રધાનમંત્રી તરીકે મનમોહન સિંહની તે છેલ્લી પત્રકાર પરિષદનો ઉલ્લેખ ઘણીવાર કરવામાં આવે છે, જેમાં પત્રકારોએ તેમને કડક પ્રશ્નો પૂછ્યા હતા. જે પીએમ મોદીને નિશાન બનાવે છે, તે પણ આ પત્રકાર…

Continue reading