પાકિસ્તાન-અફઘાનિસ્તાન કેમ યુદ્ધ કરી રહ્યાં છે?
પાકિસ્તાનની એરસ્ટ્રાઈક અને અફઘાનિસ્તાનની ધમકી બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો માહોલ ઊભો થઈ ગયો છે. અફઘાનના તાલિબાન લડવૈયા ડુરાન્ડ લાઈન ક્રોસ કરીને પાકિસ્તાનમાં ઘૂસી ગયા છે અને પાકિસ્તાની સેનાની…
પાકિસ્તાનની એરસ્ટ્રાઈક અને અફઘાનિસ્તાનની ધમકી બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો માહોલ ઊભો થઈ ગયો છે. અફઘાનના તાલિબાન લડવૈયા ડુરાન્ડ લાઈન ક્રોસ કરીને પાકિસ્તાનમાં ઘૂસી ગયા છે અને પાકિસ્તાની સેનાની…
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ માટે વધુ એક સ્કીમ જાહેર કરી છે. વરિષ્ઠો અને મહિલાઓ માટે મોટી યોજનાઓ જાહેર કર્યા બાદ પૂજારીઓ અને ગ્રંથીઓ…
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 2024-25 માટે ભારતનો જીડીપી ગ્રોથ 6.6 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક સ્તરે આર્થિક પરિસ્થિતિઓ અને ઘરેલુ માગમાં સુધારાના કારણે દેશનો જીડીપી…
બિહારની રાજધાની પટનામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા BPSC ઉમેદવારોના વિરોધમાં હવે રાજકારણ શરુ થઈ ગયું છે. જેમાં અલગ અલગ પાર્ટીઓના નેતાઓ એકબીજા પર સતત આરોપ લગાવી રહ્યા છે. હાલ…
ડિસેમ્બર મહિનામાં બિપીએસસી એટલે કે બિહાર લોક સેવા આયોગના પરીક્ષાર્થીઓ પર ત્રણ વખત લાઠીચાર્જ થઈ ચૂક્યો છે. રવિવારે બિહારની રાજધાની પટનામાં થયેલા લાઠીચાર્જમાં પોતાના ઘાયલ મિત્રને ખભે ટેકો આપતો એક…
મહારાષ્ટ્રના પરભણી જીલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ત્રીજી પુત્રીના જન્મ બાદ પતિએ પત્ની પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી છે. આ ઘટનામાં મહિલાનું મોત થયું છે. પોલીસે આરોપી પતિની…
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના આજે નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા. તેમના પાર્થિવ દેહના દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરાયા. ત્રણેય પાંખની સેનાઓએ તેમને અંતિમ સલામી…
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહ કોંગ્રેસ હેડક્વાર્ટરથી નિગમ બોધ ઘાટ લઈ જવાઈ રહ્યો છે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે સોનિયા, રાહુલ- પ્રિયંકા સહીતના નેતાઓ…
1991માં જ્યારે ભારતની અર્થવ્યવસ્થા ચલણ સંકટનો સામનો કરી રહી હતી, ત્યારે નાણાં મંત્રી તરીકે મનમોહન સિંહે સરકાર નિયંત્રિત અર્થવ્યવસ્થાને લાઇસન્સ રાજથી મુક્ત કરવાનું શરૂ કર્યું હતું. તેનો પરિણામ એ થયો…
પ્રધાનમંત્રી તરીકે મનમોહન સિંહની તે છેલ્લી પત્રકાર પરિષદનો ઉલ્લેખ ઘણીવાર કરવામાં આવે છે, જેમાં પત્રકારોએ તેમને કડક પ્રશ્નો પૂછ્યા હતા. જે પીએમ મોદીને નિશાન બનાવે છે, તે પણ આ પત્રકાર…