Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?
Salman Khan: ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ બાદ દેશમાં ઉહાપોહની સ્થિતિ છે. ભારત-પાકિસ્તાન પહેલા ટ્ર્મ્પે યુધ્ધવિરામની જાહેરાત કરી દીધી હતી. જેથી ભારતના લોકો જે ઈચ્છા અધૂરી રહી ગઈ. ભારતના લોકો…