Ahmedabad Crime: બિલ્ડર સાથે થયેલી ક્રૂરતા મામલે મોટો ખૂલાસો, પૂર્વ ભાગીદારે સોપારી આપી હતી
Ahmedabad Crime: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એક જાણીતા બિલ્ડર અને પાટીદાર સમાજના અગ્રણી હિંમતભાઈ રૂડાણીની હત્યાના કેસમાં ઓઢવ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ હત્યા પાછળ મૃતકના પૂર્વ ભાગીદાર મનસુખ…







