Surat: અત્યાર સુધી ઝેરી પાણીની 118 રત્નકલાકારોને અસર, 6ની હાલત ગંભીર, કાવતરાખોર કોણ?
  • April 10, 2025

Surat: સુરતના કોપોદ્રા વિસ્તારમાં આવેલા અનભ ડાયમંડ કારખાનામાં કોઈએ પાણીના  કુલરમાં ઝેરી દવા નાખી દેતાં 118 લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા. જેમાંથી 6 લોકોને આઈસીયુમાં ખસેડવા પડ્યા છે.…

Continue reading
સુરતમાં 70 રત્નકલાકારોની પાણી પીધા બાદ તબિયત બગડી, પાણીમાં ઝેરી દવા હતી? | Surat
  • April 9, 2025

Surat Poisonous Water: સુરતમાં ઝેરી પાણી પીધા બાદ ગંભીર અસર થઈ છે. કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ બિલ્ડીંગમાં આવેલી અનભ જેમ્સ નામની કંપનીના શ્રમિકોને અસર થઈ છે.  પાણી પીધા બાદ 70 જેટલા…

Continue reading
A.R. રહેમાનને હોસ્પિટલમાંથી રજા, જાણો સંગીતકારની તબિયત હવે કેવી?
  • March 17, 2025

ઓસ્કાર વિજેતા સંગીતકાર A.R. રહેમાનની તબિયત ગઈકાલે બગડી હતી. જેના કારણે તેમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી હતી. જોકે હવે…

Continue reading
Health Treatment: ચિકિત્સકોની પથી-જડતામાં પિસાતા દર્દીઓ
  • February 25, 2025

-અર્કેશ જોશી Health Treatment: તમે કોઈ એલોપેથિક ડોક્ટર પાસે જશો તો મોટાભાગે તે આયુર્વેદિક દવાને લેવાની ના પાડશે. આયુર્વેદમાં નિષ્ણાત વૈદ્ય એલોપથી કે હોમીઓપેથીની દવા ચાલતી હશે તો બંધ કરાવશે.…

Continue reading
Weather: ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ!, સ્વાસ્થ્યનું રાખો ખાસ ધ્યાન? જુઓ અંબાલાલે શું કહ્યું?
  • February 12, 2025

Weather: ગુજરાતમાં આજથી બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ શકે છે. આગામી અઠવાડિયા સુધી બેવડી ઋતુ સહન કરવી પડી શકે છે. જેથી તમારા…

Continue reading
ચીનમાં ફેલાતા HMPV વાયરસથી ભારતમાં ગભરાટ, 6 કેસ નોંધાયા, જાણો ક્યા લોકોને વધુ જોખમ?
  • January 7, 2025

ચીનમાં ફેલાયેલા કોરોના જેવો વાયરસ હ્યુમન મેટાપ્યુમોવાયરસ(HMPV) ભારતમાં પણ પ્રવેશી ગયો છે, જેના કારણે લોકો ભયભીત છે. રતમાં અત્યાર સુધીમાં 6 કેસ નોંધાયા છે. તેમાંથી 2 કેસ કર્ણાટકમાંથી નોંધાયા છે,…

Continue reading
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભૂવો કરી ગયો તાંત્રિક વિધિ, ડોક્ટોરો જોતા રહ્યા! વિડિયો વાઈરલ
  • December 18, 2024

સરકાર અંધશ્રધ્ધાને નાથવા અનેક પ્રયાસો કરી રહી છે. ગુજરાતમાં તો અંધશ્રધ્ધાને ડામવા કાયદો પણ બનાવાયો છે. ત્યારે જાણે તાત્રિક વિધિઓ કરતાં ભૂવાને કાયદોનો ડર જ ન રહ્યો તેવી રીતે હવે…

Continue reading
ખ્યાતિકાંડ મામલે વધુ ખુલાસાઃ ભેજાબાજો મિનિટોમાં જ નકલી આયુષ્માન કાર્ડ બનાવી નાખતાં
  • December 18, 2024

સમગ્ર ગુજરાત સહિત દેશમાં ચર્ચાસ્પદ બનેલા ખ્યાતિકાંડમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ખોટી રીતે ઓપરેશન કરી નાખતાં બે દર્દીઓના મોત થયા હતા. ત્યાર બાદ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું હતુ.…

Continue reading