Vadodara: મેયર મૌન અને જળસ્તર બોર્ડ કોરું, વિશ્વામિત્રી અને આજવાની સપાટી કેમ નથી લખાતી?
Vadodara: વડોદરા શહેર દર ચોમાસામાં હાલાકી ભોગવે છે. તે પણ કુદરત નહીં પરંતુ અહીંના સત્તાધિશોના પાપે, કારણ કે અહીંના સત્તાધિશો જાડી ચામડીના હોવાથી તેમને તેમને કોઈ ફરક નથી પડતો. વડોદરા…

















