Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લો એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો! 2017માં ₹400 કરોડનું કૌભાંડ થયું હતું! લખતર ઠાકોર સાહેબની જમીન મામલે શુ રંધાયું? તપાસ ચાલુ!
Surendranagar News: સુરેન્દ્રનગર કલેક્ટર સામે ઈડીની તપાસ મુદ્દે સૌથી મોટો ખુલાસો થવા પામ્યો છે, કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સામે જમીનમાં ભ્રષ્ટ્રાચારને લઈ તપાસ શરૂ થઈ છે.બીન સત્તાવાર અહેવાલો અનુસાર લખતર…














