પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif
  • April 29, 2025

Pakistan PM Shahbaz Sharif hospital admitted: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને દેશ છોડી દેવા કહ્યું છે. આ દરમિયાન  સમાચાર આવી…

Continue reading
Ahmedabad: VS હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા ભૂલી ક્લિનિકલ ટ્રાયલ કર્યા, 3નાં મોત, જાણો સમગ્ર કૌભાંડ!
  • April 22, 2025

દિલીપ પટેલ Ahmedabad Clinical  Trial in Three Deaths: અમદાવાદ મહાનગરપાલિકાની વી.એસ. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરોએ માનવતા ભૂલી દર્દીઓ ઉપર નવી દવાના જોખમી અખતરા કર્યા હતા. ક્લિનિકલ રીસર્ચ માટે મંજૂરી આપતા…

Continue reading
A.R. રહેમાનને હોસ્પિટલમાંથી રજા, જાણો સંગીતકારની તબિયત હવે કેવી?
  • March 17, 2025

ઓસ્કાર વિજેતા સંગીતકાર A.R. રહેમાનની તબિયત ગઈકાલે બગડી હતી. જેના કારણે તેમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી હતી. જોકે હવે…

Continue reading
નડિયાદ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું, ધૂમાડાના ગોટેગોટા ઉડતાં લોકો હોસ્પિટલમાં દાખલ
  • March 12, 2025

નડિયાદ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું વડોદરા-અમદાવાદ એકપ્રેસ રોડ પર બની ઘટના ધૂમાડાના ગોટેગોટા ઉડતાં ભયનો માહોલ સર્જાયો ઝેરી ધૂમાડાની 6 લોકોને અસર, ડ્રાઈવરનો બચાવ Nadiad Accident: વડોદરા-અમદાવાદ એકપ્રેસ રોડ…

Continue reading
Bhavnagar raging: સિનયરોએ 3 ઈન્ટર્નશીપ કરતાં જૂનિયર ડોક્ટરોને માર માર્યો, હોસ્પિટલમાં દાખલ, જાણો સમગ્ર ઘટના
  • March 8, 2025

Bhavnagar raging News: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વારંવાર સિનિયરો દ્વારા જુનિયરો પર થતાં અત્યાચારોની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હવે ભાવનગરની મેડિકલ કોલેજના ત્રણ ઈન્ટર્નશીપ કરતાં ડોક્ટર્સને સાથે અભ્યાસ…

Continue reading
Sonia Gandhi: 79 વર્ષિય સોનિયા ગાંધીને હોસ્પિટલમાં કેમ કરાયા દાખલ? જાણો શું થયું?
  • February 21, 2025

Sonia Gandhi’s Health: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની ગત રોજ તબિયત લથડતા તેમને ગુરુવારે સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સર ગંગા રામ હોસ્પિટલ મેનેજમેન્ટ…

Continue reading
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું અવસાન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
  • February 12, 2025

34  વર્ષ સુધી રામલલાની સેવા  કરનાર પૂજારી રામ ચરણે  અયોધ્યામાં સરયુ નદીના કિનારે તેમના અંતિમ સંસ્કાર કરાશે 1958માં રામ લલ્લાની સેવા કરવા માટે ઘર છોડ્યું   Acharya Satyendra Das:  શ્રી…

Continue reading
Mayabhai Ahir: ‘હવે માયાભાઈ એકદમ રેડી’, ડાયરામાં તબિયત બગડી હતી? જુઓ અંગૂઠો બતાવી શું કહ્યું?
  • February 11, 2025

Mayabhai Ahir: કડીના ઝુલાસણ ગામે ગત રાત્રે ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક અમદાવાદની  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમની તબિયત સારી છે. તબિયત સુધારા પર…

Continue reading