બળાત્કારીઓને નપુંસગ કરવાની માંગ, સુપ્રિમ કોર્ટમાં કરાઈ અરજી
સમગ્ર ભારતને હચમાચી દેનારા બળાત્કારના કેસ એટલે કે નિર્ભયા ગેંગ રેપ કેસને આજે 12 વર્ષનો સમય વિત્યો છે. જેમાં પિડિતાનું મોત થયું હતુ. ત્યારે તેની 12મી પુણ્યતિથિ પર સુપ્રીમ કોર્ટમાં…
સમગ્ર ભારતને હચમાચી દેનારા બળાત્કારના કેસ એટલે કે નિર્ભયા ગેંગ રેપ કેસને આજે 12 વર્ષનો સમય વિત્યો છે. જેમાં પિડિતાનું મોત થયું હતુ. ત્યારે તેની 12મી પુણ્યતિથિ પર સુપ્રીમ કોર્ટમાં…
સંસદના શિયાળુ સત્રનો મંગળવારે (17 ડિસેમ્બર) 17મો દિવસ છે. વન નેશન-વન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સૌપ્રથમ વન નેશન, વન ઇલેક્શન માટે 129મું…
નવી દિલ્હી: ગાઝિયાબાદમાં હિન્દુ કટ્ટરવાદી નેતા યતિ નરસિંહાનંદ દ્વારા આગામી 17 ડિસેમ્બરથી આયોજિત ધર્મ સંસદ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ છે, જેમાં નિવૃત્ત સિવિલ સેવક પણ અરજદાર છે. આ…
એક દેશ, એક ચૂંટણી’ સંબંધિત બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કર્યું છે. આ બિલને ‘બંધારણ (129મો સુધારો)…
વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ આજે સંસદમાં 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અને બાંગ્લાદેશની આઝાદીને યાદ કરીને મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે. આજે બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ (Bangladesh Independence Day) છે,…
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ભારતના પ્રવાસે છે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમે…
એલિટ સેંટી બિલિયનેર્સ ક્લબ: ભારતના સૌથી અમીર અરબપતિ અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી (Mukesh Ambani)ને મોટો ઝાટકો લાગ્યો છે. અંબાણી ઉપરાંત અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ…
નવી દિલ્હી: નાગપુરમાં રવિવારે (15 ડિસેમ્બર) મહારાષ્ટ્રની ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સરકારનું કેબિનેટ વિસ્તરણ થયું. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને 39 મંત્રીઓને શપથ અપાવી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું કે આ મંત્રીઓનો કાર્યકાળ…
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં બુધવારે અકસ્માતને રોકવા માટે એક રસ્તા પર બનેલું સ્પિડ બ્રેકર જ અકસ્માતનું કારણ બની ગયું. અહીં પંદર મિનિટમાં સાત અકસ્માત નોંધાયા હતાં. જેમાંથી અમુક લોકો ઈજાગ્રસ્ત પણ…
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે (RBI) કોઈપણ જામીન વગર ખેડૂતો માટે લોનની મર્યાદા રૂ. 1.6 લાખથી વધારીને રૂ. 2 લાખ કરી છે, જે 1 જાન્યુઆરી, 2025થી લાગુ થશે. આ પગલું…

