મણિપુરમાં એક CRPF જવાને પોતાના જ કેમ્પ પર કર્યો ગોળીબાર; 2 જવાનના મોત 8 ઘાયલ
મણિપુરમાં એક CRPF જવાને પોતાના જ કેમ્પ પર કર્યો ગોળીબાર; 2 જવાનના મોત 8 ઘાયલ મણિપુરમાં એક CRPF જવાને કેમ્પ પર ગોળીબાર કર્યો અને પછી પોતાને ગોળી મારી લીધી. આ…
મણિપુરમાં એક CRPF જવાને પોતાના જ કેમ્પ પર કર્યો ગોળીબાર; 2 જવાનના મોત 8 ઘાયલ મણિપુરમાં એક CRPF જવાને કેમ્પ પર ગોળીબાર કર્યો અને પછી પોતાને ગોળી મારી લીધી. આ…
‘આજે સૌથી મોટો દિવસ છે’: પીએમ મોદીને મળતા પહેલા ટ્રમ્પની ‘પારસ્પરિક ટેરિફ’ પોસ્ટ પ્રધાનમંત્રી તેમની અમેરિકા મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. 20 જાન્યુઆરીએ ટ્રમ્પના શપથ ગ્રહણ…
ધર્મગુરૂ દલાઈ લામા-સંબિત પાત્રાને Z કેટેગરીની સિક્યોરિટી કેન્દ્રીય ગૃહમંત્રાલયે ધાર્મિક ગુરુ દલાઈ લામા અને ભાજપ નેતા સંબિત પાત્રાની સુરક્ષામાં વધારો કર્યો છે. ગુપ્તચર એજન્સીઓએ બંનેની સુરક્ષા અંગે ગૃહમંત્રાલયને રિપોર્ટ સોપ્યો…
અમેરિકા બીજા ગેરકાયદે ભારતીયોને 16-17 ફેબ્રુઆરીએ કરશે ડીપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મહત્ત્વપૂર્ણ વાતચીત કરવા માટે બે દિવસીય યાત્રા વૉશિંગ્ટન પહોંચી ચૂક્યા છે. આ તમામ વચ્ચે…
કેન્દ્ર સરકારે ગુરુવારે મણિપુરમાં લાગુ કર્યુ રાષ્ટ્રપતિ શાસન કેન્દ્ર સરકારે ગુરુવારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. 9 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું…
વક્ફ બિલ મુદ્દે સંસદમાંથી વિપક્ષનો વોકઆઉટ; કહ્યું- ‘655 પાનાનો રિપોર્ટ એક રાતમાં કેવી રીતે વાંચીએ?’ બજેટ સત્રના દસમા દિવસે એટલે કે 13 ફેબ્રુઆરીએ લોકસભામાં વક્ફ બિલનો સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો…
અયોધ્યાના ચુકાદા પહેલા મેં ક્યારેય ભગવાનને રસ્તો બતાવવા માટે પ્રાર્થના કરવાની વાત કરી નથી: જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડે એ વાતનો ઇનકાર કર્યો છે…
પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત પ્રભાકર કરેકરનું મુંબઈમાં અવસાન થયું છે. પ્રભાકર કરેકરએ ટૂંકી બીમારી બાદ 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ગોવામાં જન્મેલા પ્રભાકર કરેકરના પરિવારના જણાવ્યા અનુસાર, તેમણે…
નફરત ફેલાવનારા નેતાઓમાં યોગી, મોદી અને શાહ મોખરે દિલ્હી: ગાંધીજીના અહીંસા અને પ્રેમના સંદેશાથી વિપરીત જ્યારથી રાષ્ટ્રીય સ્વયં સંઘના નેતાઓ રાજ કરવા લાગ્યા છે ત્યારથી હિંસા અને નફરત ફેલાવવાના પ્રમાણમાં…
12 માળ, 3 ટાવર… દિલ્હીમાં 4 એકર જમીન પર તૈયાર છે RSSનો આલીશાન કાર્યાલય દિલ્હીના ઝાંડેવાલનમાં RSSનું નવું કાર્યાલય બનીને તૈયાર થઈ ગયું છે. બુધવારે યુનિયનના અધિકારીઓએ મીડિયાને નવી ઓફિસનો…















