શું જાણી જોઈને સમાજની શાંતિને પલીતો ચંપાઈ રહ્યો છે ગુજરાતમાં?
ગુજરાતમાં શાંતિપ્રિય સમાજને ખલેલ પહોંચાડવાના ઘટનાક્રમોની પાછળ કઈ મનોવૃત્તિ કામ કરી રહી છે? શું આ તમામ carefully planned છે કે માત્ર અણજાણે બનતી ઘટનાઓ છે? રીના બ્રહ્મભટ્ટ સાથેની આ વિશેષ…
ગુજરાતમાં શાંતિપ્રિય સમાજને ખલેલ પહોંચાડવાના ઘટનાક્રમોની પાછળ કઈ મનોવૃત્તિ કામ કરી રહી છે? શું આ તમામ carefully planned છે કે માત્ર અણજાણે બનતી ઘટનાઓ છે? રીના બ્રહ્મભટ્ટ સાથેની આ વિશેષ…
અમદાવાદના ખોખરા વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ખંડિત કરવાની ઘટના સામે આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ ધરણા પણ શરૂ કરી દીધા છે. હવે…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદન પછી ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આંબેડરની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે. બાબા સાહેબની પ્રતિમાનું નોક…
કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરના અપમાન મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાં અને માફીની માંગને લઈને પહેલાં તબક્કાના આંદોલનની જાહેરાત કરી છે. આ સાથે જ કોંગ્રેસે કહ્યું કે, તેમના ટોચના નેતૃત્ત્વ સામે…
બાબા સાહેબ આંબેડકર ઉપર આપેલા નિવેદન પછી અમિત શાહની મુશ્કેલીઓ પ્રતિદિવસ વધી રહી છે. આ વચ્ચે પ્રથમ વખત અમિત શાહ વિરૂદ્ધ ગુજરાતમાં તડીપાર માફી માંગો જેવા નારાઓ લાગ્યા છે, તો…
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રના અંતિમ દિવસે, શુક્રવારે (20 ડિસેમ્બર) બંને સદનો શરૂ થયા પછી તરત જ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય ભાજપ અને કોંગ્રેસ સાંસદો…
દેશમાં વર્તમાન સમયમાં રાજકીય અરાજકતા ફેલાઈ ગઈ છે. સંસદમાં બંધારણના 75 વર્ષ ઉપરની ચર્ચામાં જ બંધારણના રચિયતા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવે છે અને ત્યાર પછી તેમના અપમાનના વિરોધમાં…
એક આગ ઓલવવાની પ્રક્રિયામાં બીજી આગ લગાવી પરંતુ બીજી આગ એવી લાગી કે તેને ઓલવવા માટે ત્રીજી આગ લગાવવી પડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં પાછલા ઘણા સમયથી અદાણી વિપક્ષના…