Jamnagar: રિક્ષાચાલકનું રહસ્યમય મોત: આંબેડકર બ્રિજ નીચેથી મળ્યો મૃતદેહ
Jamnagar Crime: જામનગર શહેરના આંબેડકર બ્રિજ નીચે રેતીના ઢગલા પાસેથી રિક્ષાચાલક કાનજી ધનજી પરમારનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોએ મૃતદેહ જોતાં તરત જ પોલીસને જાણ કરી…








