ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા કુંભમેળામાં, 400 બેડવાળા શયનગૃહનું કર્યું ઉદ્ઘાટન
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તરપ્રદેશના પ્રાયગરાજમાં યોજાયેલા કુંભના મેળામાં પહોંચ્યા છે. જ્યા ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી, યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે કુંભ…