સુરેન્દ્રનગરમાં ભૂંડ પકડવા મુદ્દે બે જૂથ્થો સામ સામે આવી ગયા, 9ને ઈજાઓ
સુરેન્દ્રનગરમાં ભૂંડનો ત્રાસ ફેલાયો છે. ત્યારે આ મામલે શહેરમાં ભૂંડ પકડવા મુદ્દે બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ છે. અથડામણમાં 9 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. બે જૂથો વચ્ચે થયેલી…
સુરેન્દ્રનગરમાં ભૂંડનો ત્રાસ ફેલાયો છે. ત્યારે આ મામલે શહેરમાં ભૂંડ પકડવા મુદ્દે બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ છે. અથડામણમાં 9 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. બે જૂથો વચ્ચે થયેલી…
ગાંધીનગર: રાજ્યમાં IAS અને IPS અધિકારીઓની બદલી બાદ હવે એક સામટે 26 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. ગુજરાત સરકારના વિભાગ પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ દ્વારા એક…
સંસદના શિયાળુ સત્રનો મંગળવારે (17 ડિસેમ્બર) 17મો દિવસ છે. વન નેશન-વન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સૌપ્રથમ વન નેશન, વન ઇલેક્શન માટે 129મું…
ઊંઝા APMCની રોમાંચક ચૂંટણીમાં એક નવો જ ઈતિહાસ રચાયો છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પણ ફટકો પડ્યો છે. જણાવી દઈએ કે, ઊંઝામાં ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4…
ખ્યાતિકાંડ મુદ્દે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એક અન્ય ચોંકાવનાર ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટી રીતે 100 PM-JAY કાર્ડ બનાવ્યાની તપાસ દરમિયાન રાજ્યવ્યાપી આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ…
ભરૂચ: ગુજરાતમાં ગુનાહિત કેસોમાં વધારો થયો છે. આ વચ્ચે ગુજરાત પર કલંક લગાવનાર રેપની ઘટના ભરૂચમાં ઘટી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે. ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDCમાં માનવતાને…
આજે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ભાવનગરથી તળાજાને જોડતા હાઈવે પર ત્રાપજ નજીક વહેલી સવારે 6:00 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. સુરતથી ઉના તરફ જઈ…
બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુરના તાજપુરા વિસ્તારમાં 27 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરતાં ચકચાર જામી છે. આત્મહત્યા કરનાર યુવતીના મોબાઇલમાંથી બે અલગ અલગ વીડિયો સામે આવ્યા છે. જેમાં તે સ્પષ્ટપણે કહી…
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ દરમિયાન ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી લઈને તમામ રીતનું વાતાવરણ પુરૂં પાડવાની વાત કરવામાં આવે છે. પરંતુ…
નવી દિલ્હી: નાગપુરમાં રવિવારે (15 ડિસેમ્બર) મહારાષ્ટ્રની ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સરકારનું કેબિનેટ વિસ્તરણ થયું. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને 39 મંત્રીઓને શપથ અપાવી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું કે આ મંત્રીઓનો કાર્યકાળ…















