Ahmedabad: જમાલપુર બ્રિજ નજીક બેકાબૂ કારે શાકભાજી વેચતી મહિલાનો જીવ લીધો
અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગીચ વિસ્તાર જમાલપુર બ્રિજ પાસે આજે સવારે અકસ્માત થયો હતો. વૃદ્ધ દંપતીની કારે જમાલપુર બ્રિજ પાસે નીચે બેસી શાકભાજી વેચતી એક મહિલા…
અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગીચ વિસ્તાર જમાલપુર બ્રિજ પાસે આજે સવારે અકસ્માત થયો હતો. વૃદ્ધ દંપતીની કારે જમાલપુર બ્રિજ પાસે નીચે બેસી શાકભાજી વેચતી એક મહિલા…
દરેક વખતે વિવાદોમાં રહેતી ગાંધીનગર સ્થિત કામધેનુ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી ગેરરીતિ અને મોટો છબરડો થયાના સનસનીખેજ આક્ષેપ કર્યા છે. તેમણે…
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આદિજાતિ વિકાસ મંડળની બેઠકનો પત્ર લખી બહિષ્કાર કર્યો છે. આજે ભરૂચ જિલ્લા સાંસદના કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ…
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 12 વર્ષ પૂર્વે ડબલ હત્યા કરનાર શખ્સને ગાઝીયાબાદથી પકડી લીધો છે. પોલીસે ભારે જહેમત ઉઠાવી અને અનેક વેશ પલટા કરી આરોને ઝડપી પાડ્યો છે. પોલીસ આરોપીને ગાઝિયા…
પાલનપુરના સેમોદ્રાની ડેરીમાં મોટી ગેરરીતિ થઈ છે. ડેરીમાં પાણીવાળું દૂધ ભરાવી મંડળીના મંત્રીએ 20 લાખનો ચૂનો લગાવ્યો છે. મંત્રીએ જ પરિવાર અને ગ્રાહકોના દૂધમાં પાણી ભેળવતો હતો. આ સમગ્ર કૌંભાડ…
મહિસાગર જીલ્લામાં વારંવાર મહિલાઓના આપઘાતની ઘટનાઓ બની રહી છે. ત્યારે આજે વધુ એક મહિલાનો આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આપઘાત કે હત્યા? મહિસાગરના કડાણા તાલુકાના જૂની ગોધર ગામની…
ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. દેશમાં આયુષ્માન કાર્ડના છબરડાંમાં પ્રથમવાર નામ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું આવ્યું છે. આ વિવાદ સમ્યો નથી. ત્યારે બીજી એક…
અમદાવાદમાં લૂખ્ખા તત્વોનો દિવસને દિવસે વધી રહ્યો છે. આવા તત્વો સામે પોલીસ લાચાર બની છે. કાર્યવાહી કરવાની બદલે પોલીસને વાનમાં બેસી ભાગવું પડ્યું હતુ. જેથી અમદાવાદ પોલીસની શાખ પર દાગ…
આંબેડકર મુદ્દે અમિત શાહના નિવેદન મામલે ગુજરાત યુનિવર્સિટી બહાર આજે NSUI દ્વારા વિરોધ કરાયો હતો. NSUIના વિરોધ અગાઉ જ સમગ્ર યુનિવર્સિટી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો. NSUIના કાર્યકરો હાથમાં…
ઓડિશાના બાલાસોરના ભાજપ સાંસદ પ્રતાપ સિંહ સારંગી સંસદની સીડી પરથી ગબડી ગયા. તેમના માથામાં ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હકીકતમાં બાબાસાહેબ આંબેડકર અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મુદ્દે…


