ગૂજરાત વિદ્યાપીઠમાં સૌપ્રથમવાર RSSનો કાર્યક્રમ યોજાશે? જાણો કેમ વિવાદ થવાની છે સંભવાના
અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં RSS(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)નું સંગઠન એક કાર્યક્રમ યોજવા જઈ રહ્યું છે. આ RSSનો ઈતિહાસમાં પ્રથમ કાર્યક્રમ વિદ્યાપીઠમાં હશે. જેને લઈ અનેક તર્ક વિતર્ક…








