Ahmedabad: શરતી જામીનની ‘ઐસી કી તૈસી’ કરી અમદાવાદમાં પહોંચ્યા આસારામ, કેમ કોઈ કાર્યવાહી નહીં?
Asaram’s Bail Conditions: દુષ્કર્મના કેસમાં જેલની સજા ભોગવી રહેલા આસારામને(Asaram) સુપ્રીમ કોર્ટ તરફથી 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મળ્યા છે. આ જામીનની શરત પ્રમાણે આસારામ તેમના અનુયાયીઓને મળી શકે…