Shankaracharya: જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અને તેમના શિષ્યએ બાળકો સાથે અકુદરતી સેક્સ માણ્યાનો ગંભીર આરોપ! ગમેત્યારે ધરપકડ થઈ શકે!
Shankaracharya: પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન સ્વામી અવિમુક્તેશ્વરાનંદની શિબિરમાં બાળકોનું યૌન શોષણ કરાયું હોવાના ગંભીર આરોપ લાગ્યા બાદ હવે અકુદરતી સેક્સ માણવા મામલે પોલીસ કાર્યવાહી શરૂ થવાની ગતિવિધિ શરૂ થઈ છે,…






