કાંકરિયા કાર્નિવલના 27મી સુધી તમામ કાર્યક્રમો બંધ, પૂર્વ PMના અવસાન બાદ 7 દિવસનો રાષ્ટ્રીય શોક
ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડતાં ગઈ રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન અવસાન થયુ હતુ. તેમના અવસાનથી સમગ્ર દેશમાં શોક છે. અવસાન બાદ…