Surat: “હવે ફરિયાદી નહીં પણ આરોપી બનવાનો સમય”,પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાનું મોટું નિવેદન
Surat:અમરેલી જિલ્લાના ફુલઝર ગામે પાટીદાર યુવાનો પર તીક્ષ્ણ હથિયારોથી હુમલાની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે. આ બાબતે યોજાયેલી પાટીદાર સમાજની બેઠકમાં પ્રખ્યાત નેતા અલ્પેશ કથીરિયાએ વિવાદિત નિવેદન આપી દીધું છે.…







