Mahakumbh Stampede: મૌની અમાવસ્યાના દિવસે અફરાતફરી કેમ થઈ? જાણો ભીડ બેકાબૂ થવાના 5 કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડને કારણે લગભગ 30 લોકોએ જીવ ગુમાવ્યા છે. 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ચાલો જાણીએ કે મેળા વિસ્તારમાં પોલીસ અને વહીવટીતંત્રની તૈયારીઓ છતાં આ ભાગદોડની મોટી…