Sanatandharm: હવે,શંકરાચાર્યનું સર્ટિફિકેટ આપવાનું પ્રશાસન નક્કી કરશે?જુઓ આ વિશેષ અહેવાલ
Sanatandharm: પ્રયાગરાજ માઘમેળામાં મૌની અમાવસ્યાના દીવસે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની પાલખીને આગળ વધતા રોકવામાં આવી, નાસભાગ મચી,છત્ર તૂટ્યું, સાધુઓને માર મરાયો વગરે ઘટનાઓ ટોક ઓફ ધ કન્ટ્રી રહી આ બધા વચ્ચે હવે…












