Secular India:ભારતમાં ધર્મના નામે ‘ભાગલા’ દેશને ક્યાં લઈ જશે?જુઓ ડો.રાકેશ પાઠકે શું કહ્યું?
Secular India:ભારત બિનસાંપ્રદાયિક લોકશાહી દેશ ગણાય છે અહીં વિવિધ બોલીઓ છે અલગ અલગ વેશભૂષા છે અનેક જાતિઓ છે વિવિધ ધર્મ પાળતા લોકો અહીં રહે છે જેવાકે હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ,…







