MAHAKUMBH: કુંભ મેળામાં મચી ભાગદોડ, 15 લોકોના મોતની આશંકા
Stampede at Mahakumbh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં(mahakumbh) બુધવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે એક ઘાટ પર ભાગદોડ મચી ગઈ હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની શક્યતા છે.…
Stampede at Mahakumbh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં(mahakumbh) બુધવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે એક ઘાટ પર ભાગદોડ મચી ગઈ હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની શક્યતા છે.…
AMTSનું વર્ષ 2025-26 માટે રૂ. 705 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. જેમાં વિદ્યાર્થીનીઓને ટિકિટ દરમાં 85% ડિસ્કાઉન્ટ, વિધવા બહેનોને 50% અને અનાથ બાળકોને ફ્રી પાસ સેવાની યોજનાનો લાભ આપવામાં આવશે.…
Asaram’s Bail Conditions: દુષ્કર્મના કેસમાં જેલની સજા ભોગવી રહેલા આસારામને(Asaram) સુપ્રીમ કોર્ટ તરફથી 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મળ્યા છે. આ જામીનની શરત પ્રમાણે આસારામ તેમના અનુયાયીઓને મળી શકે…
Rajkot Anganwadi-School Controversy: રાજકોટની વધુ એક સ્કૂલ આવી વિવાદમાં આવી છે. સરકારી સ્કૂલના પ્રાંગણમાં જ આવેલી આંગણવાડીમાં ભણતા બાળકને સ્કૂલના આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે. રાજકોટની…
Rajkot: ગોંડલના ભુણાવા ગામ નજીક એક ભયંકર અકસ્માત(Accident) સર્જાયો છે. ખાનગી ટ્રાવેલ્સ અને LPG ગેસની બોટલ ભરીને જતી ટ્રક વચ્ચે આ અકસ્માત થયો છે. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ…
Jamnagar: ગુજરાતમાં ફરી એકવાર કોંગો ફિવર(Congo fever)નો દર્દી નોંધાયો છે. જામનગરમાં એક દર્દીને કોંગો ફિવર થયો હતો. તેનું સારવાર દરમિયાન મોત થયું છે. જેથી આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે.…
બનાસકાંઠા(Banaskantha) સાંસદ ગેનીબેન ઠાકોરે(Geniben Thakor) અનમાત મુદ્દે નિવેદન આપનાર ભાજપ(BJP)ના મહિલા પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ માફી માંગે તેવી માંગ કરી છે. ભાજપના મંત્રી નૌકાબેનના પતિએ પણ અનામતનો લાભ લીધો હસે…
અમદાવાદ(Ahmedabad)ના નરોડાની ગૌશાળામાં ગાયોની અવદશાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં પાંજરાપોળની (Panjrapol) ગૌશાળાનાં દ્રશ્યો મનને વિચલિત કરી દે છે. સાંકડી જગ્યામાં ગીચોગીચ ગૌવંશને રાખતા અનેક ગાયો ઈજાગ્રસ્ત હાલતમાં છે. ખાનગી…
BHUJ: હવે કચ્છ જીલ્લાના ભૂજ શહેર વિશ્વ ફલક પર ગટર નગરી તરીકે વિખ્યાત થાય તો નવાઇ નહીં. કારણે કે અહીં ખુલ્લી વહેતી ગટરની એક વિદેશી પ્રવાસીએ તસ્વીરો ખેંચી રહ્યા છે.…
અમેરિકાના રાષ્ટ્રપતિ બનતાં જ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) પણ ભારતના વિશ્વગુરુના માર્ગ પર ચાલવાનું શરૂ કરી દીધું છે! આનું કારણ એ છે કે શપથ ગ્રહણ પછી તેમનું પહેલું ભાષણ એવા મુદ્દાઓ…















