ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 56 પાકિસ્તાનીઓને મળી ભારતીય નાગરિકતા
અમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજાયો હતો જેમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 56 પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં છે. અમદાવાદમાં વર્ષ 2017થી 2024 દરમિયાન કુલ…