Ahmedabad Plane Crash: DNA ટેસ્ટથી 16 મૃતદેહોની ઓળખ, પરિવારોને સોંપવામાં આવ્યા મૃતદેહો
  • June 14, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં એક ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 297 લોકોના મોત થયા છે. આ અકસ્માતના 28 કલાકમાં જ વિમાનનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. બ્લેક…

Continue reading
Ahmedabad Plane Crash: કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા, ભાળ મળવાની રાહ જોઈ બેઠો પરિવાર
  • June 14, 2025

Ahmedabad Plane Crash:અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન 2025ના રોજ ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ટેકઓફ દરમિયાન બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ભયાનક…

Continue reading
Ahmedabad Plane Crash: પ્લેનનો કાટમાળ હટાવતા મળ્યો મૃતદેહ, એર હોસ્ટેસનો મૃતદેહ હોવાની શક્યતા
  • June 14, 2025

Ahmedabad Plane Crash:અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ બનેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ની ભયાનક દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે ત્યારે ઘટના સ્થળેથી કાટમાળ હટાવવાનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે આ…

Continue reading
Ahmedabad: વિમાન દુર્ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર કોણ? જાણો તેને શું ખુલાસા કર્યા
  • June 14, 2025

Ahmedabad:અમદાવાદમાં 12મી જૂન 2025ના દિવસે જે ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ તેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો ત્યારે ઘણા લોકો સવાલ ઉઠાવતા હતા કે, આ વીડિયો કેવી રીતે બનાવવામાં આવ્યો,…

Continue reading
Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા
  • June 14, 2025

Ahmedabad: 12 જૂન 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં ટાટા કંપનીનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ટેકઓફ દરમિયાન બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર દુર્ઘટનાગ્રસ્ત થયું, જેના કારણે 268 લોકોના મોત થયા. આમાં 241…

Continue reading
Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ
  • June 14, 2025

Ahmdedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર સ્થિત આઈજીપી કંપાઉન્ડમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં 268 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.  આમાં 241 પેસેન્જર્સ અને ક્રૂ…

Continue reading
Rajkot: આજે પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani નો મૃતદેહ પરિવારને સોંપાશે, રાજકીય સન્માન સાથે અપાશે અંતિમ વિદાય
  • June 14, 2025

Rajkot: અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થતાં સમગ્ર રાજ્ય સાથે રાજકોટ શોકમગ્ન બન્યું છે. આજે રાજકોટમાં તેમના સન્માનમાં અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રાખવામાં…

Continue reading
Ahmdedabad Plane Crash: ભાજપના જ સાંસદે મોદીના રાજીનામાની કરી માંગ, અગાઉથી હતી ખામીની જાણકારી
  • June 13, 2025

Ahmdedabad Plane Crash: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 ના મોત થયા હતા. વિમાનમાં સવાર માત્ર એક જ વ્યક્તિ જીવીત બચ્યો છે તેમજ આ ઘટનામાં અન્ય લોકોએ પણ જીવ…

Continue reading
Ahmedabad Plane Crash: હિંમતનગરથી લંડન ભણવા જતી દિકરીએ જીવ ગુમાવ્યો
  • June 13, 2025

Ahmedabad Plane Crash: અમદવાદના મેઘાણીનગરમાં બનેલી પ્લેન ક્રેશની અતિ કરુણ ઘટનાએ સૌના હૈયા કંપાવી દીધા છે. પરિવારોમાં ભારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તમનું રુદન અટકાઈ રહ્યું નથી. કોઈએ માતાપિતા ગુમાવ્યા…

Continue reading
Ahmedabad Plane Crash: ટ્રાફિકને કારણે મોડું થતા ફ્લાઇટ ચૂકી ગઈ, માત્ર 10 મિનિટ મોડુ થવાને કારણે જીવ બચી ગયો
  • June 13, 2025

Ahmedabad Plane Crash: કહેવાય છે કે જે કંઈ થાય છે તે સારા માટે જ થાય છે. અમદાવાદની રહેવાસી ભૂમિ ચૌહાણની વાર્તા આ કહેવતને સાચી સાબિત કરે છે. ગુરુવાર, 12 જૂન,…

Continue reading