Ahmedabad Plane Crash: અત્યાર સુધી કુલ 31 મૃતકોનાં DNA સેમ્પલ થયા મેચ, 12 મૃતદેહ પરિવારજનો સોંપાયા
Ahmedabad Plane Crash:ગત 12 જૂનના રોજ અમદાવાદના મેધાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું વિમાન AI171 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુ:ખદ ઘટનામાં મૃત્યુ પામેલા 31 વ્યક્તિઓના ડીએનએ સેમ્પલની ઓળખ પ્રક્રિયા…

















