Vadodara Boat Accident: બાળકોને ગુમાવનાર વાલીઓને ઓફર, આશિષને છોડો, સરકારનો રોકડો ‘આશિષ’ મેળવો
Vadodara Boat Accident: હરણી બોટ દુર્ઘટનામાં ભોગ બનનાર 12 બાળકો અને બે શિક્ષકાને હજુ ન્યાય નથી મળ્યો તેમને સરકારી સહાય સુધી બીજી કોઈ સહાય નથી , સહાય તો છોડો વાલીઓને…

















