ઔરંગઝેબ વિવાદ પર RSSના દત્તાત્રેય હોસબલેએ શું કહ્યું?
ઔરંગઝેબ વિવાદ પર RSSના દત્તાત્રેય હોસાબલેએ શું કહ્યું? ઔરંગઝેબ અને તેમની કબરના વિવાદને લઈને નાગપુરમાં હિંસા થઈ હતી. હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મહાસચિવ દત્તાત્રેય હોસબલેએ આ વિવાદ પર પોતાની…