કુંભ મેળામાંની હાજરીનો આંકડો: ભગવાધારીની સરકારનું પાપી જૂઠ્ઠાણું
કુંભ મેળામાંની હાજરીનો આંકડો: ભગવાધારીની સરકારનું પાપી જૂઠ્ઠાણું હેમંતકુમાર શાહ; અમદાવાદ: ભારતની વસ્તી ૨૦૨૪ના અંદાજ મુજબ ૧૪૫ કરોડ છે. ખરો અંદાજ માંડી શકાય તેમ નથી કારણ કે નરેન્દ્ર મોદીની સરકારે…