નડિયાદથી અંબાજી દર્શને ગયેલા યાત્રિકે સોનાનો હાર અને બુટ્ટી અર્પણ કરી
  • January 20, 2025

યાત્રાધામ અંબાજીમાં રવિવારે નડિયાદના માઇભક્તે મા અંબાના મંદિરમાં રૂપિયા 7.65 લાખનો 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી ભેટ અર્પણ કરી છે. ત્યાર બાદ નિવૃત શિક્ષક પરિવારે મા અંબાના દર્શન કર્યા…

Continue reading