Amreli: લેટરકાંડના મુખ્ય સુત્રધાર મનીષ વઘાસીયાને હાઈકોર્ટે આપ્યા જામીન
અમરેલીના લેટરકાંડના આરોપીઓને હાઈકોર્ટેમાંથી જામીન મળ્યા છે. મુખ્ય આરોપી મનીષ વઘાસીયાને કોર્ટે જામીન આપ્યા છે. જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા અને જીતુ ખાત્રાને પણ જામીન આપવામાં આવ્યા છે. અગાઉ પાયલ ગોટીને…