બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો: Jignesh Mevani
Jignesh Mevani: વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અરવિંદ કેજરીવાલ પર નારાજગી વ્યક્ત કરી છે, જેનું કારણ કેજરીવાલનું ગુજરાત મુલાકાત દરમિયાન કોંગ્રેસ વિરુદ્ધ કરેલું નિવેદન છે. 31 મે, 2025ના રોજ ગુજરાતની મુલાકાત…