ગુજરાતના હજારો યુવાનો સ્વરોજગાર લોનના લાભથી વંચિત, રોજગારી પૂરી ન પાડી શકતી સરકાર શું કરે છે?
ગુજરાતમાં દર વર્ષે ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બિનઅનામત વર્ગને સ્વરોજગાર લોન આપવામાં આવે છે. જો કે આ વર્ષ 2024નો અંત આવી ગયો છતાં લોનનો લાભ આપ્યો…








