Khodaldham: પાટીદારોની મૂળભૂત સમસ્યાઓ માટે ખોડલધામ સંવેદનશીલ છે ખરું? જુઓ,ટ્રસ્ટી જેનીબેન ઠુમ્મરે શુ કહ્યું?
Khodaldham:કાગવડ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મરની ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી છે.જેનીબેન ઠુમ્મર અમરેલી જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં મજબૂત સામાજિક પકડ ધરાવે છે.ખોડલધામ ટ્રસ્ટ હંમેશા…






