Rajkot: લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા થતાં વીંછીયા બંધ, લોકોમાં રોષ, જુઓ કેવો છે માહોલ
  • December 31, 2024

રાજકોટના વીંછીયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. લોકોમાં રોષ ભભૂકયો છે. થોરિયાળીના ઘનશ્યામ રાજપરા પર 7 શખ્સો દ્વારા હુમલો કરતાં તેમનું સારવાર દરમિયાન થયુ છે.…

Continue reading