Dharmasthala Secret Burials: જાણો ધર્મસ્થલાના મૃતદેહોનું રાજ, કોણ છે માસ્કવાળો સાક્ષી જેને કર્યો અનેક લાશોને દફનાવવાનો દાવો?
Dharmasthala Secret Burials: ધર્મસ્થલામાં નેત્રાવતી નદીના કિનારે આવેલા સ્થળને સ્નાનઘાટ કહેવામાં આવે છે. છેલ્લા 19 વર્ષ દરમિયાન ધર્મસ્થળમાં પોતાના હાથે સેંકડો લાશોને દફનાવી દેવાનો દાવો કરનાર સફાઈ કર્મચારી સામે આવ્યો…








