Ahmedabad: શાકભાજી વેચતાં લોકોના 46 દિવસથી ધરણા, રોજગાર બચાવવા માટે સરકારને હાથ કેમ જોડવા પડ્યા?
Ahmedabad Vegetable Vendors Protest: અમદાવાદના જોધપુર ગામમાં રોજનું કમાઈને ગુજરાન ચલાવનાર શાકભાજીના ધંધાર્થીઓ છેલ્લા 46 દિવસથી ધરણા પર બેઠા છે. શાકભાજીનો ધંધો કરનારા 300 પરિવારો બે મહિનાથી પોતાનો ધંધો રોજગાર…