Mahakumbh Stampede: અખિલેશે યોગી સરકારને કહ્યું, જીવ ગુમાવનારાઓની યાદી જાહેર કરો!
  • January 30, 2025

Mahakumbh Stampede: બુધવારે સવારે પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા સ્નાન માટે એકઠી થયેલી ભીડ દરમિયાન ભાગદોડમાં 30 લોકોના મોત થયા. 60 લોકો ઘાયલ થયા હતા અને ઘણા હજુ પણ ગુમ છે.…

Continue reading
ગુજરાતના લોકોને સરકાર ફ્રીમાં કુંભમેળાની યાત્રા કરાવે: ઈસુદાન ગઢવી
  • January 12, 2025

ભારતનો સૌથી ભવ્ય મેળો કુંભ છે, જે દર 12 વર્ષે આયોજિત થાય છે. વર્ષ 2025 માં, પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે.…

Continue reading
SURAT: સ્વચ્છતાની સલાહ આપતાં સંઘવી પોતાના ગૃહની સફાઈ ક્યારે કરશે?
  • January 12, 2025

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના મજૂરા વિધાનસભા વિસ્તારમાં ગઈકાલે દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે મહિલાઓ  સાથે વાત કરતા તેઓને સ્વચ્છતામાં કેવી રીતે રાખી શકાય…

Continue reading