RAJKOT: સરસ્વતી માતાની મૂર્તિનાં વિસર્જન વખતે કરુણાંતિકા: બે યુવાન ડૂબી જતાં મોત, બાળકે પિતા ગુમાવ્યા
Rajkot: ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે સરસ્વતી માતાની મૂર્તિના વિસર્જન વેળાએ ચેકડેમમાં બે પરપ્રાંતિય શ્રમિકો ડૂબી જતાં તેમના મોત થયા છે. જેથી ખુશીનો માહોલ માતમમાં પલટાયો છે. મળતી વિગત મુજબ…