Valsad: 14 વર્ષની બિમાર સગીરાને સાજી કરવા માતાપિતા ચર્ચમાં લઇ ગયા!પાદરીએ કર્યો બળાત્કાર!
Valsad: વલસાડના કપરાડામાં ચર્ચના પાદરીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, બિમાર રહેતી સગીર વયની પુત્રીને તેના માતાપિતા સારવાર કરવા દવાખાને લઈ જવાના બદલે ચર્ચમાં લઈ ગયા…








