Rajkot: વીંછિયામાં થયેલી હત્યા મામલો: પરિવાર સહિત સમાજના લોકો ધરણા પર બેઠા
રાજકોટના વીંછિંયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડગ્રેબીંગની અરજી કરનાર કોળી યુવાન ઘનશ્યામ રાજપરાની 7 શખ્સોએ કુહાડી અને ધોકાના ઘા ઝીંકી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. આ હત્યા આ બનાવમાં…