Gujarat: RTOના કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી, જાણો કારણ!
Gujarat RTO: રાજ્યભરમાં ગુજરાત વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ પોતાની માંગોને લઈ હડતાળ પર ઉતરી ગયા હતા. જેથી અરજદારેને ભારે હાલાકી પડી છે. ત્યારે એવામાં સરકારે માંગો પૂરી કરવા બાંહેધરી આપતાં…
Gujarat RTO: રાજ્યભરમાં ગુજરાત વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ પોતાની માંગોને લઈ હડતાળ પર ઉતરી ગયા હતા. જેથી અરજદારેને ભારે હાલાકી પડી છે. ત્યારે એવામાં સરકારે માંગો પૂરી કરવા બાંહેધરી આપતાં…
Murder in Anand: આણંદ જીલ્લામાં એક દંપતિએ તબેલામાં કામ કરતાં યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે. દંપતિએ મળતિયાઓને સાથ લઈ હત્યાને અંજામ આપ્યો છે. મહિલાનો આરોપ છે યુવક ખોટી રીતે…
સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી; ટ્રમ્પ સરકારે નિયમોમાં કર્યા ફેરફાર અમેરિકામાં ગેરકાયદેસર વસાહતીઓ બાદ સ્ટુડન્ટ વિઝા પર ગયેલા હજારો વિદ્યાર્થીઓ માટે કામના કલાકોના નિયમોમાં ફેરફાર કરી દીધો છે.…
અયોધ્યા-કાશીમાં 11થી 14 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ; ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન માટે નવો પ્લાન પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો…
Traffic Rules Gujarat: ગુજરાત પોલીસે સરકારી કર્મચારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા કમર કસી છે. ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે આજથી સરકારી કચેરીના ગેટ આગળ પોલીસકર્મીઓને તૈનાત કરવા નિર્દેશ કર્યા છે.…
Surat Bank employee suicide: ગુજરાતમાં આર્થિક સંકડાણને કારણે વારંવાર આપઘાત લોકો કરતાં હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે હવે સુરતમાં બેંક કર્માચારીએ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. તેણે…
MahaKumbh Updates: યુપીના પ્રયાગરાજમાં મહાકુંભ 2025નો મેળો ચાલી રહ્યો છે. જોકે કુંભમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. જેથી લાખો લોકો અટવાયા છે. દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં ભક્તો ત્રિવેણી સંગમમાં…
Adani Group Case in America: અમેરિકન કોંગ્રેસના છ સભ્યોએ બાઈડનના વહીવટીતંત્રના ન્યાય વિભાગ દ્વારા અદાણી જૂથ સામે તપાસની માંગ કરી છે. આ અંગે, યુએસ કોંગ્રેસ કોકસે યુએસએ એટર્ની જનરલ એજી…
Rajkot Crime: રાજકોટમાં હચમચાવી નાખતી બે હત્યા થઈ છે. આર્યનગરમાં ઉપર અને નીચેના માળે રહેતાં બે ભાઈઓની અજાણ્યા ઈસમોએ હત્યા કરી નાખી છે. એક ભાઈનું ઘટનાસ્થળે જ્યારે બીજાનું સારવાર દરમિયાન…
Mayabhai Ahir: કડીના ઝુલાસણ ગામે ગત રાત્રે ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમની તબિયત સારી છે. તબિયત સુધારા પર…















