RAJKOT: ઉતરાયણ પહેલા દુર્ઘટના, વીજ ટીસી પરથી પતંગ લેવા જતાં બાળકનું મોત
ઉતરાયણના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અનેક બનાવોમાં ચાઈનીઝ દોરી તો જીવલેણ સાબિત થઈ જ રહી છે. તો બીજી તરફ બેકાળજીના કારણે રાજકોટમાં 11 વર્ષીય બાળકનું…
ઉતરાયણના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અનેક બનાવોમાં ચાઈનીઝ દોરી તો જીવલેણ સાબિત થઈ જ રહી છે. તો બીજી તરફ બેકાળજીના કારણે રાજકોટમાં 11 વર્ષીય બાળકનું…
ભારત સરકારે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના વિઝા લંબાવ્યા છે. તો બીજી તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેનો પાસપોર્ટ રદ કરી દીધો છે. શેખ હસીના છેલ્લા 7 મહિનાથી ભારતમાં રહે છે.…
અમરેલી લેટરકાંડમાં રાજકારણ ગરમાયું છે. પાયલ ગોટીએ પોલીસ પર માર મારવાના આક્ષેપ કરતાં તપાસ માટે SITની રચના કરાઈ છે. જોકે, વરિષ્ઠ વકિલ આનંદ યાજ્ઞિક SP સંજય ખરાટને મળ્યા હતા. ત્યારબાદ…
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં ચોથા માળે આવેલી ઈન્ટિરિયર ડિઝાઈનની ઓફિસમાં આજે બપોરે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ ફાયર એલાર્મ વાગવા લાગ્યું હતું. જેથી મોલમાં ભાગદોડ…
વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. બુધવારે અરવિંદ કેજરીવાલની હાજરીમાં દિલ્હી 100 જેટલા પૂજારીઓ AAPમાં જોડાયા છે. આ અવસર પર કેજરીવાલે કહ્યું કે, આજે…
એસ. સોમનાથની નિવૃત્તિ બાદ કેન્દ્ર સરકારે વી. નારાયણને ઈસરોના વડા તરીકે નિયુક્ત કર્યા છે. વી. નારાયણ હવે ઈસરોના નવા અધ્યક્ષ બન્યા છે. 14 જાન્યુઆરીએ ISROના ચીફ એસ. સોમનાથનું સ્થાન લેશે.…
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં એક વિદ્યાર્થીએ ચાર મહિના અગાઉ શિક્ષકના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો. આપઘાત માલે ભારે વિરોધ બાદ મોડે મોડેથી પોલીસે ફરિયાદ નોંધી છે. પરિવારજનોનો આક્ષેપ છે…
તાજેતરમાં સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની હત્યા કરનાર સ્મિત જીયાણીનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે. પોલીસ જાપ્તા વચ્ચે રાજહંસના સૂર્યા બિલ્ડીંગમાં રીકન્સ્ટ્રક્શન કરાયું છે. 27 તારીખે સ્મિતે પત્ની પુત્ર અને માતાપિતાને ચપ્પાના…
અરવલ્લીમાં ખભળાટ મચાવનાર ધનસુરા તાલુકાના એક ગામની 10 વર્ષીય સગીરા અને 16 વર્ષની વયના નજીકના ગામના સગીરને ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થતાં બંને ભાગી ગયા હતા. આ કેસમાં પોલીસે સગીર અને…
ગુજરાતમાં સતત લેટરકાંડ બહાર આવતાં જાય છે. અમરેલીમાં થયેલા લેટરકાંડના પડઘા હજુ સમ્યા નથી. તે પહેલા હવે જૂનાગઢના કેશોદમાં ડમી લેટરકાંડ બહાર આવ્યો છે. જેને લઈ રાજકીય ઘમાસાણ મચ્યું છે.…















