પાકિસ્તાન સતત કરી રહ્યું છે યુધ્ધવિરામનું ઉલ્લંઘન, રાત્રે કરે છે ગોળીબાર, દિવસે સૂમસામ
પહેલગામ હુમલા પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાની સૈનિકો સતત સાતમી રાત્રે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યા છે. દિવસે ચોકીઓ ખાલી કરી જતાં…

















