આધ્યાતિમ ગુરૂ શ્રી શ્રી રવિશંકરે કેમ કહ્યું? સંગમમાં ડૂબકી લગાવવાથી ન મળે મોક્ષ
  • February 19, 2025

આધ્યાતિમ ગુરૂ શ્રી શ્રી રવિશંકરે કેમ કહ્યું? સંગમમાં ડૂબકી લગાવવાથી ન મળે મોક્ષ સરકારી ડેટા અનુસાર, પ્રયાગરાજ મહાકુંભમાં દેશ-વિદેશના 50 કરોડથી વધુ લોકોએ શ્રદ્ધાપૂર્વક ડુબકી લગાવી છે. એવામાં જીંદના સેક્ટર…

Continue reading
UPની વસ્તી કરતાં ડબલ લોકોએ મહાકુંભમાં લગાવી ડૂબકી; CM યોગીએ આપી જાણકારી
  • February 12, 2025

UPની વસ્તી કરતાં ડબલ લોકોએ મહાકુંભમાં લગાવી ડૂબકી; CM યોગીએ આપી જાણકારી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025 અંગે યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, ‘આ નવું ઉત્તર પ્રદેશ છે.’ 25 કરોડની…

Continue reading
મહાકુંભ ટ્રાફિક: સ્થાનિકોની સ્થિતિ કફોડી; શ્રદ્ધાળુંઓ બોલ્યા- હવે ક્યારેય આવીશું નહીં
  • February 11, 2025

મહાકુંભ ટ્રાફિક: સ્થાનિકોની સ્થિતિ કફોડી; શ્રદ્ધાળુંઓ બોલ્યા- હવે ક્યારેય આવીશું નહીં નવી દિલ્હી: અલ્હાબાદમાં મહાકુંભ શરૂ થાય તે પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ‘મહાકુંભમાં 40 કરોડ…

Continue reading
અયોધ્યા-કાશીમાં 11થી 14 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ; ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન માટે નવો પ્લાન
  • February 11, 2025

અયોધ્યા-કાશીમાં 11થી 14 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ; ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન માટે નવો પ્લાન પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો…

Continue reading
મહાકુંભમાં માનવ મહેરામણ; રસ્તાઓ પર ટ્રાફિક જામ, બેરિકેડ તોડીને શ્રદ્ધાળુઓ પહોંચ્યા સંગમ કિનારે
  • February 9, 2025

મહાકુંભમાં માનવ મહેરામણ ઉમટી, રસ્તાઓ પર ટ્રાફિક જામ, બેરિકેડ તોડીને શ્રદ્ધાળુઓ પહોંચ્યા સંગમ કિનારે સંગમ નગરી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. આટલી મોટી ભીડને કારણે…

Continue reading
મહાકુંભમાં અંધાધૂંધી; વ્યવસ્થા ખોરવાતા 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ
  • February 9, 2025

મહાકુંભ ક્ષેત્રના દરેક એન્ટ્રી પોઈન્ટ સામાન્ય નાગરીકો માટે બંધ લાખ્ખો શ્રદ્ધાળુઓ જ્યાં છે ત્યાં અટકી પડ્યા, ભયંકર ભીડ અને અવ્યવસ્થા 20 કિમી પગપાળા ચાલ્યા પછી પણ કુંભ ક્ષેત્રમાં પ્રવેશ મળતો…

Continue reading
મહાકુંભમાં થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલાઓના મૃતદેહ ગંગા નદીમાં ફેંકવામાં આવ્યા: જયા બચ્ચન
  • February 3, 2025

મહાકુંભમાં થયેલી નાસભાગ અંગે સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ જયા બચ્ચને નિવેદન આપ્યું છે.

Continue reading
કાતિલ ઠંડીના કારણે મહાકુંભમાં સ્નાન કર્યા પછી ત્રણ લોકોના મોત; ત્રણ હજાર લોકો પડ્યા બીમાર
  • January 15, 2025

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી, 2025, સોમવારથી મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. કરોડો લોકો ખૂબ જ ઉત્સાહથી તેમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે મહાકુંભ

Continue reading