પ્રધાનમંત્રીની લોકશાહી પ્રત્યેની બેદરકારી અપરાધિક છે: DR CP RAIનો આક્રોશ
  • March 21, 2025

પ્રધાનમંત્રીની લોકશાહી પ્રત્યેની બેદરકારી અપરાધિક છે: DR CP RAIનો આક્રોશ દેશ અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે. પ્રધાનમંત્રી મળવા-મળાવવામાં વિદેશની યાત્રાઓમાં વ્યસ્ત છે, મસ્ત છે. સંસદ ચાલી રહી હોય તો…

Continue reading
મહાકુંભ: ત્રણ વિવિધ અકસ્માતમાં 16ના મોત; 6 લોકોના એક આખા પરિવારે દુનિયાને કહ્યું અલવિદા
  • February 21, 2025

મહાકુંભ: ત્રણ વિવિધ અકસ્માતમાં 16ના મોત; 6 લોકોના એક આખા પરિવારે દુનિયાને કહ્યું અલવિદા મહાકુંભ મેળામાં જનારાઓ અને ત્યાંથી પરત આવતા શ્રદ્ધાળુઓને નડતા અકસ્માત યથાવત છે. આ દરમિયાન વિવિધ ત્રણ…

Continue reading
મહાકુંભ: સંગમના પાણી વિશે સીએમ યોગીએ કહ્યું – તે સ્નાન સાથે પીવા લાયક
  • February 19, 2025

મહાકુંભ: સંગમના પાણી વિશે સીએમ યોગીએ કહ્યું – તે સ્નાન સાથે પીવા યોગ્ય સોમવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(CPCB)એ સંગમના પાણી અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ મુજબ કુંભમાં ન્હાવા જતાં…

Continue reading
આધ્યાતિમ ગુરૂ શ્રી શ્રી રવિશંકરે કેમ કહ્યું? સંગમમાં ડૂબકી લગાવવાથી ન મળે મોક્ષ
  • February 19, 2025

આધ્યાતિમ ગુરૂ શ્રી શ્રી રવિશંકરે કેમ કહ્યું? સંગમમાં ડૂબકી લગાવવાથી ન મળે મોક્ષ સરકારી ડેટા અનુસાર, પ્રયાગરાજ મહાકુંભમાં દેશ-વિદેશના 50 કરોડથી વધુ લોકોએ શ્રદ્ધાપૂર્વક ડુબકી લગાવી છે. એવામાં જીંદના સેક્ટર…

Continue reading
દેશની 50 ટકા હિન્દુ વસ્તીએ ત્રિવેણી સંગમમાં લગાવી પવિત્ર ડૂબકી; ભક્તોની સંખ્યા 55 કરોડને પાર
  • February 18, 2025

દેશની 50 ટકા હિન્દુ વસ્તીએ ત્રિવેણી સંગમમાં લગાવી પવિત્ર ડૂબકી; ભક્તોની સંખ્યા 55 કરોડને પાર સંગમ શહેરમાં 13 જાન્યુઆરીથી આયોજિત થઈ રહેલા દિવ્ય અને ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડા ‘મહાકુંભ…

Continue reading
મમતા બેનર્જીએ મહાકુંભને ‘મૃત્યું કુંભ’ ગણાવીને CM યોગીને કહ્યું; તમે શું આયોજન કર્યું ?
  • February 18, 2025

મમતા બેનર્જીએ મહાકુંભને ‘મૃત્યું કુંભ’ ગણાવીને CM યોગીને કહ્યું; તમે શું આયોજન કર્યું ? મંગળવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહાકુંભમાં થઈ રહેલી ઘટનાઓને લઈને નિવેદન આપ્યું છે. તેમણે…

Continue reading
મહાકુંભમાં બે વિવિધ અકસ્માતમાં 14 લોકોના મોત; 4 ગુજરાતી
  • February 15, 2025

મહાકુંભમાં પ્રવિત્ર ડૂબકી લગાવીને પરત આવતા ગુજરાતીઓની ગાડીને નડ્યો અકસ્માત; 4ના મોત મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યાં છે. આ સાથે અકસ્માતો પણ વધી રહ્યાં છે. મળી રહેલા સમાચાર અનુસાર,…

Continue reading
UPની વસ્તી કરતાં ડબલ લોકોએ મહાકુંભમાં લગાવી ડૂબકી; CM યોગીએ આપી જાણકારી
  • February 12, 2025

UPની વસ્તી કરતાં ડબલ લોકોએ મહાકુંભમાં લગાવી ડૂબકી; CM યોગીએ આપી જાણકારી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025 અંગે યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, ‘આ નવું ઉત્તર પ્રદેશ છે.’ 25 કરોડની…

Continue reading
કુંભ મેળામાંની હાજરીનો આંકડો: ભગવાધારીની સરકારનું પાપી જૂઠ્ઠાણું
  • February 12, 2025

કુંભ મેળામાંની હાજરીનો આંકડો: ભગવાધારીની સરકારનું પાપી જૂઠ્ઠાણું હેમંતકુમાર શાહ; અમદાવાદ: ભારતની વસ્તી ૨૦૨૪ના અંદાજ મુજબ ૧૪૫ કરોડ છે. ખરો અંદાજ માંડી શકાય તેમ નથી કારણ કે નરેન્દ્ર મોદીની સરકારે…

Continue reading
મહાકુંભ ટ્રાફિક: સ્થાનિકોની સ્થિતિ કફોડી; શ્રદ્ધાળુંઓ બોલ્યા- હવે ક્યારેય આવીશું નહીં
  • February 11, 2025

મહાકુંભ ટ્રાફિક: સ્થાનિકોની સ્થિતિ કફોડી; શ્રદ્ધાળુંઓ બોલ્યા- હવે ક્યારેય આવીશું નહીં નવી દિલ્હી: અલ્હાબાદમાં મહાકુંભ શરૂ થાય તે પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ‘મહાકુંભમાં 40 કરોડ…

Continue reading