Ahmedabad Plane Crash: DNA ટેસ્ટથી 16 મૃતદેહોની ઓળખ, પરિવારોને સોંપવામાં આવ્યા મૃતદેહો
  • June 14, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં એક ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 297 લોકોના મોત થયા છે. આ અકસ્માતના 28 કલાકમાં જ વિમાનનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. બ્લેક…

Continue reading
Ahmedabad Plane Crash: કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા, ભાળ મળવાની રાહ જોઈ બેઠો પરિવાર
  • June 14, 2025

Ahmedabad Plane Crash:અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન 2025ના રોજ ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ટેકઓફ દરમિયાન બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ભયાનક…

Continue reading
Ahmedabad Plane Crash: CJI ને સુઓ મોટો સંજ્ઞાન લેવાની માંગ, દરેક પરિવારને 50 લાખની સહાય ચૂકવવા માંગ
  • June 13, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશ અંગે સુપ્રીમ કોર્ટમાં એક પત્ર અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સીજેઆઈને સુઓ મોટો સંજ્ઞાન લેવા માટે કહેવામાં આવ્યું છે. આ અરજી…

Continue reading
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
  • June 13, 2025

Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

Continue reading
Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
  • June 13, 2025

દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 Ahmedabad plane crash second incident: ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા…

Continue reading
Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના પર પાકિસ્તાન બોલ્યુ!
  • June 13, 2025

Ahmedabad Plane Crash: ગઈકાલે (12 જૂન, 2025) અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બનેલી વિમાન દુર્ઘટના અંગે પાકિસ્તાનના(Pakistan) પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો(Bilawal Bhutto Zardari) ઝરદારીની પ્રતિક્રિયા સામે આવી છે. ઉલ્લેખનીય છે કે…

Continue reading
Ahmedabad plane crash: 242 થી માત્ર 1 વ્યક્તિ જીવિત બચી
  • June 12, 2025

Ahmedabad plane crash:  આજે, 12 જૂન 2025ના રોજ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાનું વિમાન AI-171 (બોઈંગ 787 ડ્રીમલાઈનર) ટેકઓફ થયાની થોડી જ…

Continue reading
Ahmedabad plane crash: પ્લેન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત: AP ન્યૂઝ
  • June 12, 2025

Ahmedabad plane crash: અમદાવાદના મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયેલા વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાનું AP ન્યૂઝે દાવો કર્યો છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં ગુજરાતના પૂર્વ…

Continue reading
  Ahmedabad plane crash: મોતનો આંકડો 290 પર પહોંચાવીની આશંકા
  • June 12, 2025

Ahmedabad plane crash:  આજે ગુરુવારે (12 જૂન) બપોરે ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયા(Air India)નું પેસેન્જર વિમાન ક્રેશ થઈ ગયું છે. જેથી અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે.  અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશની…

Continue reading
ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ, તમામ ગેટ બંધ | High Court
  • June 9, 2025

લોકોનો ન્યાય કરતી ગુજરાત હાઈકોર્ટ (High Court) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો છે. હાઈકોર્ટને ઈ-મેઈલ દ્વારા  ધમકી મળી છે. જેથી સુરક્ષા ટીમો દોડતી થઈ છે. લોકોનો…

Continue reading