લોકસભામાં ફુલ ફોર્મમાં PM મોદી; પંડિત નેહરૂથી લઈને ઇન્દિરા ગાંધી પર સાધ્યા નિશાન
  • December 14, 2024

નવી દિલ્હી: લોકસભામાં શિયાળુ સત્ર ચાલુ છે. આ દરમિયાન બંધારણના 75 વર્ષ પૂરા થવા પર બંધારણ પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા હતા, જ્યાં…

Continue reading
રાહુલ ગાંધીના ભાષણે સત્તાધારીઓના કપાળે પરસેવો વાળી દીધો!!! જાણો વિસ્તારપૂર્વક
  • December 14, 2024

સંસદમાં રાહુલ ગાંધીના ભાષણથી સત્તાધારી નેતાઓના માથે પરસેવોવાળી દીધો હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે રાહુલ ગાંધીના ભાષણ પછી અનુરાગ ઠાકૂર ગુસ્સાથી ભરેલા હોય તેવું દેખાઈ રહ્યું હતુ. રાહુલ…

Continue reading
અમદાવાદમાં 100 કરોડ રૂપિયાનું કચરા કૌભાંડ; AMCની કામગીરી ઉપર પ્રશ્નાર્થ ચિન્હ!!!
  • December 14, 2024

BZ કૌભાંડ, નકલી દસ્તાવેજોનું કૌભાંડ, ગેસ રીફીલીંગ કૌભાંડ, GST કૌભાંડ, જમીન કૌભાંડ સહિતના અનેક કૌભાંડો પાછલા દિવસોમાં ગુજરાતમાં થઈ ચૂક્યા છે. તેવામાં અન્ય એક કચરા કૌભાંડ સામે આવ્યું છે. જી…

Continue reading
2019થી ED દ્વારા નોંધાયેલા કુલ કેસના માત્ર 5% કરતા ઓછા કેસમાં આરોપો સાબિત થયા- કેન્દ્ર સરકાર
  • December 13, 2024

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન સ્વીકાર્યું છે કે નાણાકીય અને આર્થિક ગુનાઓની તપાસ કરતી ભારતની મુખ્ય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા નોંધાયેલા ધન શોધન નિવારણ અધિનિયમ (પીએમએલએ)…

Continue reading
પ્રિયંકા ગાધીનું સંસદમાં પ્રથમ ભાષણ રહ્યું ખાસ- ખેડૂતો-મહિલાઓથી લઈને જનમાનસના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા
  • December 13, 2024

પ્રિયંકા ગાંધીનું સંસદમાં પ્રથમ ભાષણ ખાસ રહ્યું છે. પ્રિયંકા ગાંધીએ પોતાના ભાષણમાં સામાન્ય જનતાને સ્પર્શતા મહત્વપૂર્ણ મુદ્દાઓને પોતાના ભાષણમાં ઉઠાવ્યા હતા. તેમણે સૌથી પ્રથમ દેશની સંસ્કૃતિથી શરૂઆત કરી હતી. તો…

Continue reading
ઉપરાષ્ટ્રપતિ જનદીપ ધનખડ સત્તાધારી પાર્ટીના પ્રવક્તાની જેમ વ્યવહાર કરી રહ્યા છે: ખડગે
  • December 13, 2024

‘ઇન્ડિયા’ બ્લોકના રાજ્યસભાના સાંસદોએ બુધવારે (11 ડિસેમ્બર) કહ્યું કે તેમના પાસે ઉપરાષ્ટ્રપતિ અને સભાના અધ્યક્ષ જગદીપ ધનખડને હટાવવા માટે નોટિસ જારી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. વિપક્ષના સાંસદોએ…

Continue reading
VHPના કાર્યક્રમમાં અલ્હાબાદ હાઇકોર્ટના જજની ટિપ્પણી પર પ્રથમ વખત સામે આવી બીજેપી નેતાની પ્રતિક્રિયા
  • December 12, 2024

અલાહાબાદ હાઇકોર્ટના જજ જસ્ટિસ શેખર યાદવની વી.એચ.પી.ના એક કાર્યક્રમ દરમિયાન કરેલી ટિપ્પણીને ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે યોગ્ય ઠેરવી છે. જસ્ટિસ શેખર યાદવે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં યુનિફોર્મ…

Continue reading