બળાત્કારનો ભોગ બનેલી બાળાના મોત બાદ ચૈતર વસાવાએ સરકાર પર કર્યા પ્રહાર, CM અને ગૃહમંત્રી અંગે શું કહ્યું?
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનાર દસ વર્ષની દીકરી મોત સામેની જંગ…