દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવા-જૂનીના એંધાણ; શું કહે છે રાજકીય વિશ્લેષક અરૂણ શર્માનું મૂલ્યાંકન
લોકસભામાં સીટોની સંખ્યા ઓછી થઈ ગયા પછી મોદી એન્ડ કંપની દેશમાં એકપણ ચૂંટણી હારવા માંગતી નથી, જે તેમની થઈ ચૂકેલી નામોશી પર સિક્કો મારી દે
લોકસભામાં સીટોની સંખ્યા ઓછી થઈ ગયા પછી મોદી એન્ડ કંપની દેશમાં એકપણ ચૂંટણી હારવા માંગતી નથી, જે તેમની થઈ ચૂકેલી નામોશી પર સિક્કો મારી દે
Delhi Election: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાનના પાંચ દિવસ પહેલા જ સત્તાધારી આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોએ રાજીનામા(resigned) દીધા છે. આપી જેથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. રાજીનામું આપનારાઓમાં મેહરૌલીના…